શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વ્યાખ્યાન આપતાં શ્રી જય વસાવડા
|
શ્રી જય વસાવડાના વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતા
|
શ્રી જય વસાવડા અને શ્રી કુમારપાળ દેસાઇ
|
શ્રી જય વસાવડાનું અભિવાદન કરતાં શ્રી કુમારપાળ દેસાઇ
|
શ્રી અનિલ રેલિયાનાં વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતા
|
મારા કલાસંગ્રહની કડવી-મીઠી વાત વિશે વક્તવ્ય આપતાં શ્રી અનિલ રેલિયા
|
શ્રી અનિલ રેલિયાનાં સંગ્રહમાંની કેટલીક ચિત્રકૃતિઓ
|
શ્રી અનિલ રેલિયાનું અભિવાદન કરતાં શ્રી ચંદ્રકાન્ત શેઠ
|
કાવ્ય-પઠન કરતાં શ્રી વિનોદ જોષી
|
શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાન આપતાં શ્રી રોહિત શુક્લ અને ઉપસ્થિત શ્રોતા
|
શ્રી રોહિત શુક્લ અને શ્રી કુમારપાળ દેસાઇ
|
શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાન આપતાં શ્રી રોહિત શુક્લ
|
આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી ચંદ્રક અર્પણ કરતાં શ્રી કુમારપાળ દેસાઇ અને શ્રી વિજયભાઇ પંડ્યા
|
શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત સિરામિક આર્ટના ક્ષેત્રે મારી કલાયાત્રા વિશેના વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતા
|
શ્રી જ્યોત્સ્નાબહેન ભટ્ટે દોરેલી સિરામિક કૃતિઓ
|
શ્રીમતી જ્યોત્સ્નાબહેન ભટ્ટનું અભિવાદન કરતાં શ્રીમતી હિનાબહેન શુક્લ
|
લલિતકલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિનોદ જોષીનાં ગીતોનું ગાન કરતા શ્રી અમર ભટ્ટ્, શ્રી રીયા શાહ અને શ્રી દીપ્તી શાહ
|
કૂંચી આપોને બાયજી કાર્યક્રમ અંતર્ગત શ્રી વિનોદ જોષીનું અભિવાદન કરતા ડૉ. કુમારપાળ દેસાઈ
|
કૂંચી આપોને બાયજી કાર્યક્રમમાં વક્તવ્ય આપતા વિનોદ જોષી
|
ડાયાબિટીસના દર્દીઓ માટે યોજાયેલ યોગ શિબિર
|
સ્વાસ્થ્ય યોગ શ્રેણી અન્વયે યોજાયેલ ડાયાબિટીસના દર્દીઓ માટેની યોગશિબિરમાં વક્તવ્ય આપતાં શ્રી ભારતીબહેન મિસ્ત્રી
|
ભદ્રંકર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આકાશના તારાઓ માનવના મિત્ર કે શત્રુ વિશે વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતાઓ
|
ભદ્રંકર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આકાશના તારાઓ માનવના મિત્ર કે શત્રુ વિશે વક્તવ્ય આપતાં ડો સુશ્રુત પટેલ
|
ભદ્રંકર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આકાશના તારાઓ માનવના મિત્ર કે શત્રુ વિશે વ્યાખ્યાન આપતાં ડો. સુશ્રુત પટેલ અને ઉપસ્થિત શ્રોતા
|
આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી ચંદ્રકપ્રસંગે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો
|
વિશ્વકોશ લલિતકલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ રવિશંકર રાવળ અને ગુજરાતમાં કલાના પગરણ વિશેનાં વ્યાખ્યાનમાં મંચ ઉપરા શ્રી હિનાબહેન શુક્લ,શ્રી કુમારપાળ દેસાઇ, શ્રી નટુભાઇ પરીખ, શ્રી અમિત અંબાલાલ અને શ્રી અનિલ રેલિયા
|
વિશ્વકોશ લલિતકલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ રવિશંકર રાવળ અને ગુજરાતમાં કલાના પગરણ વિશે વક્તવ્ય આપતાં શ્રી નટુભાઇ પરીખ
|
ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતા
|
ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વક્તવ્ય આપતાં શ્રી રજની વ્યાસ
|
શ્રી કનુ દેસાઇએ દોરેલું ચિત્ર
|
સ્વાસ્થ્ય યોગ શ્રેણી અન્વયે ડાયાબિટીસના દર્દીઓ માટે યોજાયેલ યોગશિબિરમાં આવેલા યોગશિબિરાર્થીઓ
|
21 જાન્યુઆરી 2015ના રોજ યોજાયેલ વ્યાખ્યાનશ્રેણીમાં ઉપસ્થિત શ્રોતાઓ
|
21 જાન્યુઆરી 2015ના રોજ યોજાયેલ વ્યાખ્યાનશ્રેણીમાં ગુણસુંદરી (સરસ્વતીચંદ્ર), સુચરિતા (દીપનિર્વાણ) અને રન્ના (શીમળાનાં ફૂલ)માં નારીચેતના વિશે વક્તવ્ય આપતાં શ્રી ઉષાબહેન ઉપાધ્યાય
|
શ્રી ધીરુભાઇ ઠાકરની સ્મૃતિવંદના પ્રસંગે ઉપસ્થિત શ્રોતાગણ
|
શ્રી ધીરુભાઇ ઠાકરની સ્મૃતિવંદના પ્રસંગે શ્રી નિરંજન રાજ્યગુરુ, શ્રી કુમારપાળ દેસાઇ અને શ્રી સુભાષભાઇ ભટ્ટ
|
શ્રી ધીરુભાઇ ઠાકરની સ્મૃતિવંદના પ્રસંગે વક્તવ્ય આપતાં શ્રી સુભાષભાઇ ભટ્ટ
|
વિશ્વકોશ લલિતકલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ રવિશંકર રાવળ અને ગુજરાતમાં કલાના પગરણ વિશેનાં વ્યાખ્યાનમાં ઉપસ્થિત શ્રોતા
|
બ્રિટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અને માતૃભાષાસંવર્ધનના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી દાઉદભાઇ ઘાંચી, શ્રી વિપુલભાઇ કલ્યાણી અને શ્રી કુમારપાળ દેસાઇ
|
બ્રિટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અને માતૃભાષાસંવર્ધન વિશે વક્તવ્ય આપતાં શ્રી વિપુલ કલ્યાણી
|
બ્રિટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અને માતૃભાષા સંવર્ધન વિશેના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ
|
પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિજીનું વક્તવ્ય સાંભળતા શ્રોતાઓ
|
પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિજી
|
પૂજ્ય સંત શ્રી આનંદમૂર્તિજીનું સન્માન કરતાં શ્રી કુમારપાળ દેસાઇ
|
ભાષા અને માનવચેતના વિશે વક્તવ્ય આપતાં શ્રી વિનોદ જોશી
|
શ્રી વિનોદ જોશી અને શ્રી કુમારપાળ દેસાઇ
|