ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ધર્મ-તત્ત્વ-દર્શન ગ્રંથશ્રેણી :


આનંદભૂમિના ઉદગાતા સંત જ્ઞાનદેવ

આનંદભૂમિના ઉદગાતા સંત જ્ઞાનદેવ

આ ગ્રંથમાં ક્રાંતિકારી કવિશ્રી જ્ઞાનદેવની ધર્મમીમાંસાનું આલેખન કરવામાં આવ્યું છે.અને એમાંથી જ્ઞાનદેવની સંતપ્રતિભાનું દર્શન થાય છે. જ્ઞાનેશ્વરી અને જ્ઞાનદેવની અન્ય કૃતિઓને આધારે સંશોધન કરવા ઉપરાંત અહીં તુલનાત્મક દ્રષ્ટિએ પણ જ્ઞાનદેવના વિચારોની ચર્ચા કરી છે.

કુલ પાનાં : ૨૪૪
પહેલી આવૃત્તિ ૧૯૮૮
દ્વિતીય આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૨૩૦

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો