શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી:
જ્ઞાનયજ્ઞના આચાર્ય
જ્ઞાનયજ્ઞના આચાર્ય
જ્ઞાનયજ્ઞના આચાર્ય ધીરુભાઈ ઠાકરની જીવનકથા, એમના સાડા નવ દાયકાના સફળ અને સાર્થક જીવનનો રસપ્રદ આલેખ રજૂ કરે છે. ડો. ધીરુભાઈના શૈશવથી આરંભીને એમના સમગ્ર જીવનને અને વિશેષ એમના વિદ્યાપુરુષાર્થને ડો. મણિલાલ હ. પટેલે વિસ્તૃતપણે આલેખ્યાં છે.
કુલ પૃષ્ઠ : ૧૩૨
પહેલી આવૃત્તિ : ૨૦૧૯
રંગીન ચિત્રો : ૧૧
કિંમત : ૧૨૦/- રૂપિયા
જ્ઞાનયજ્ઞના આચાર્ય ધીરુભાઈ ઠાકરની જીવનકથા, એમના સાડા નવ દાયકાના સફળ અને સાર્થક જીવનનો રસપ્રદ આલેખ રજૂ કરે છે. ડો. ધીરુભાઈના શૈશવથી આરંભીને એમના સમગ્ર જીવનને અને વિશેષ એમના વિદ્યાપુરુષાર્થને ડો. મણિલાલ હ. પટેલે વિસ્તૃતપણે આલેખ્યાં છે.
કુલ પૃષ્ઠ : ૧૩૨
પહેલી આવૃત્તિ : ૨૦૧૯
રંગીન ચિત્રો : ૧૧
કિંમત : ૧૨૦/- રૂપિયા
આપણી મોંઘેરી ધરોહર
આપણી મોંઘેરી ધરોહર
આપણી મોંઘેરી ધરોહર એ ડૉ. પ્ર. ચૂ. વૈદ્યની જીવનકથા છે. તેમાં તેમનું બહુઆયામી વ્યક્તિત્વ આલેખાયું છે. આ ગ્રંથમાં એમનાં જીવનના સારા-માઠાં પ્રસંગો ખૂબ સુંદર રીતે આલેખાયાં છે. ગણિતશિક્ષણને ધરમૂળમાંથી ઊંચકી ખૂબ ઊંચી સપાટીએ પહોંચાડવાનું કામ પ્ર. ચૂ. વૈદ્ય કર્યું છે. તેમની ગણિતમંડળની પ્રવૃત્તિઓ વિશે પણ અહીં વિસ્તારથી કહેવાયું છે.
કુલ પૃષ્ઠ : ૨૨૮
પહેલી આવૃત્તિ : ૨૦૧૬
રંગીન ચિત્રો : ૦૭
કિંમત : ૨૦૦/- રૂપિયા
આપણી મોંઘેરી ધરોહર એ ડૉ. પ્ર. ચૂ. વૈદ્યની જીવનકથા છે. તેમાં તેમનું બહુઆયામી વ્યક્તિત્વ આલેખાયું છે. આ ગ્રંથમાં એમનાં જીવનના સારા-માઠાં પ્રસંગો ખૂબ સુંદર રીતે આલેખાયાં છે. ગણિતશિક્ષણને ધરમૂળમાંથી ઊંચકી ખૂબ ઊંચી સપાટીએ પહોંચાડવાનું કામ પ્ર. ચૂ. વૈદ્ય કર્યું છે. તેમની ગણિતમંડળની પ્રવૃત્તિઓ વિશે પણ અહીં વિસ્તારથી કહેવાયું છે.
કુલ પૃષ્ઠ : ૨૨૮
પહેલી આવૃત્તિ : ૨૦૧૬
રંગીન ચિત્રો : ૦૭
કિંમત : ૨૦૦/- રૂપિયા
હોમી જહાંગીર ભાભા
હોમી જહાંગીર ભાભા
હોમી જહાંગીર ભાભાના જન્મથી આરંભીને એમના જીવનકાર્યના મહત્વના પ્રસંગો તેમજ તેમણે સ્થાપેલી સંસ્થાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
કુલ પૃષ્ઠ : ૯૬
પહેલી આવૃત્તિ : ૨૦૧૩
રંગીન ચિત્રો : ૨૦
શ્વેત-શ્યામ ચિત્રો : ૨૮
કિંમત : ૯૦/- રૂપિયા
હોમી જહાંગીર ભાભાના જન્મથી આરંભીને એમના જીવનકાર્યના મહત્વના પ્રસંગો તેમજ તેમણે સ્થાપેલી સંસ્થાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
કુલ પૃષ્ઠ : ૯૬
પહેલી આવૃત્તિ : ૨૦૧૩
રંગીન ચિત્રો : ૨૦
શ્વેત-શ્યામ ચિત્રો : ૨૮
કિંમત : ૯૦/- રૂપિયા
કવિની ચોકી
કવિની ચોકી
કવિવર ટાગોર અને ગાંધીજી વચ્ચેનો દાર્શનિક, રાજકીય અને આધ્યાત્મિક સંવાદ અહીં આલેખાયો છે.
કુલ પાનાં : ૨૭૬
પહેલી આવૃત્તિ ૨૦૧૨
કિંમત રૂપિયા ૨૫૦/-
કવિવર ટાગોર અને ગાંધીજી વચ્ચેનો દાર્શનિક, રાજકીય અને આધ્યાત્મિક સંવાદ અહીં આલેખાયો છે.
કુલ પાનાં : ૨૭૬
પહેલી આવૃત્તિ ૨૦૧૨
કિંમત રૂપિયા ૨૫૦/-
રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ
રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ
આ પુસ્તકમાં રસાયણ અંગેના પૂર્વ ઇતિહાસના સમયથી શરૂ કરીને ઔષધ-રસાયણનો યુગ તેમ જ સ્વતંત્ર વિજ્ઞાન તરીકે રસાયણવિજ્ઞાનના યુગની ઐતિહાસિક ર્દષ્ટિએ રજૂઆત થઈ છે. તેમ જ આધુનિક યુગની ર્દષ્ટિએ પણ રસાયણવિજ્ઞાનના વિકાસની વાત આલેખાઈ છે.
કુલ પાનાં : ૧૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૧
શ્વેત અને શ્યામ ચિત્રો – ૨૧
કિંમત રૂપિયા ૧૨૦/-
આ પુસ્તકમાં રસાયણ અંગેના પૂર્વ ઇતિહાસના સમયથી શરૂ કરીને ઔષધ-રસાયણનો યુગ તેમ જ સ્વતંત્ર વિજ્ઞાન તરીકે રસાયણવિજ્ઞાનના યુગની ઐતિહાસિક ર્દષ્ટિએ રજૂઆત થઈ છે. તેમ જ આધુનિક યુગની ર્દષ્ટિએ પણ રસાયણવિજ્ઞાનના વિકાસની વાત આલેખાઈ છે.
કુલ પાનાં : ૧૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૧
શ્વેત અને શ્યામ ચિત્રો – ૨૧
કિંમત રૂપિયા ૧૨૦/-
જ્ઞાનાંજન – ૨
જ્ઞાનાંજન – ૨
૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં સમાજવિદ્યા અને વિજ્ઞાન વિષયને લગતાં વ્યાખ્યાનો છે.
કુલ પાનાં : ૨૭૧
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦/-
૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં સમાજવિદ્યા અને વિજ્ઞાન વિષયને લગતાં વ્યાખ્યાનો છે.
કુલ પાનાં : ૨૭૧
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦/-
જ્ઞાનાંજન – ૧
જ્ઞાનાંજન – ૧
૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માનવવિદ્યા વિષયને લગતાં વ્યાખ્યાનો છે.
કુલ પાનાં : ૨૨૪
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૭૦/-
૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માનવવિદ્યા વિષયને લગતાં વ્યાખ્યાનો છે.
કુલ પાનાં : ૨૨૪
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૭૦/-
સંખ્ચાઓની સૃષ્ટિ
સંખ્ચાઓની સૃષ્ટિ
આ પુસ્તકમાં સંખ્યાઓના જગતની પ્રાથમિક માહિતી, સંખ્યાના ક્રમબદ્ધ વિકાસ ઉપરાંત ગણ, સંમેય, સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણની વિગતે વાત કરી છે. વળી સંકર સંખ્યાઓ, વરિષ્ઠ સંખ્યાઓ તેમ જ વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિ, સંખ્યાગણિતનાં કેટલાંક પાંસાઓ અને ડાયોફ્રેન્ટાઈન સમીકરણોની ચર્ચા પણ કરી છે.
કુલ પાનાં : ૭૯
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦/-
આ પુસ્તકમાં સંખ્યાઓના જગતની પ્રાથમિક માહિતી, સંખ્યાના ક્રમબદ્ધ વિકાસ ઉપરાંત ગણ, સંમેય, સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણની વિગતે વાત કરી છે. વળી સંકર સંખ્યાઓ, વરિષ્ઠ સંખ્યાઓ તેમ જ વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિ, સંખ્યાગણિતનાં કેટલાંક પાંસાઓ અને ડાયોફ્રેન્ટાઈન સમીકરણોની ચર્ચા પણ કરી છે.
કુલ પાનાં : ૭૯
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦/-
નાટ્યતાલીમના નેપથ્યે
નાટ્યતાલીમના નેપથ્યે
નાટ્યકલા અને નાટ્યશિક્ષણ સાથે નિસબત ધરાવનારને આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે આ પુસ્તકને બે વિભાગમાં વહેંચી આપ્યું છે. પહેલા ભાગમાં નાટ્યતાલીમની વાત છે તો બીજા ભાગમાં વક્તવ્યો છે. ૧૪૦ પૃષ્ઠમાં સરસ માહિતી મળે છે.
કુલ પાનાં : ૧૪૦
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦/-
નાટ્યકલા અને નાટ્યશિક્ષણ સાથે નિસબત ધરાવનારને આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે આ પુસ્તકને બે વિભાગમાં વહેંચી આપ્યું છે. પહેલા ભાગમાં નાટ્યતાલીમની વાત છે તો બીજા ભાગમાં વક્તવ્યો છે. ૧૪૦ પૃષ્ઠમાં સરસ માહિતી મળે છે.
કુલ પાનાં : ૧૪૦
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦/-
સિદ્ધાંતસારનું અવલોકન
સિદ્ધાંતસારનું અવલોકન
મણિલાલ દ્વિવેદી કૃત ‘સિદ્ધાંતસાર’ વિશેના મણિશંકર રત્નજી ભટ્ટે પત્રો રૂપે કરેલાં અવલોકનોનું ડૉ. ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન છે.
કુલ પાનાં : ૮૦
પહેલી આવૃત્તિ ૧૯૨૦
બીજી આવૃત્તિ ૨૦૦૫
કિંમત રૂપિયા ૭૦/-
મણિલાલ દ્વિવેદી કૃત ‘સિદ્ધાંતસાર’ વિશેના મણિશંકર રત્નજી ભટ્ટે પત્રો રૂપે કરેલાં અવલોકનોનું ડૉ. ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન છે.
કુલ પાનાં : ૮૦
પહેલી આવૃત્તિ ૧૯૨૦
બીજી આવૃત્તિ ૨૦૦૫
કિંમત રૂપિયા ૭૦/-
ભારત : પ્રતિભા અને પરિદર્શન
ભારત : પ્રતિભા અને પરિદર્શન
ભારતનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કલા, રાજકારણ, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું સમગ્ર દર્શન કરાવતા પ્રતિષ્ઠિત તજજ્ઞોના લેખો ધરાવતો ૭૦૦ પૃષ્ઠનો ગ્રંથ છે.
શ્વેત-શ્યામ ઉપરાંત અહીં અપાયેલાં અનેક રંગીન ચિત્રો આ ગ્રંથનું આકર્ષણ છે.
કુલ પાનાં : ૭૦૦
પહેલી આવૃત્તિ ૨૦૦૩
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૫૦૦/-
ભારતનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કલા, રાજકારણ, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું સમગ્ર દર્શન કરાવતા પ્રતિષ્ઠિત તજજ્ઞોના લેખો ધરાવતો ૭૦૦ પૃષ્ઠનો ગ્રંથ છે.
શ્વેત-શ્યામ ઉપરાંત અહીં અપાયેલાં અનેક રંગીન ચિત્રો આ ગ્રંથનું આકર્ષણ છે.
કુલ પાનાં : ૭૦૦
પહેલી આવૃત્તિ ૨૦૦૩
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૫૦૦/-
નાટક દેશવિદેશમાં
નાટક દેશવિદેશમાં
નાટક અને રંગભૂમિ વિશેની સર્વગ્રાહી માહિતી આપતો વીસ તજ્ જ્ઞોના લેખોનો સંચય; જેમાં નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન વિશેના સચિત્ર લેખો છે.
૨૬૩ પૃષ્ઠમાં નાટક અને રંગભૂમિ વિશેની માહિતી વાંચવા મળે છે.
કુલ પાનાં : ૨૬૩
પહેલી આવૃત્તિ ૨૦૦૨
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૩૦/-
નાટક અને રંગભૂમિ વિશેની સર્વગ્રાહી માહિતી આપતો વીસ તજ્ જ્ઞોના લેખોનો સંચય; જેમાં નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન વિશેના સચિત્ર લેખો છે.
૨૬૩ પૃષ્ઠમાં નાટક અને રંગભૂમિ વિશેની માહિતી વાંચવા મળે છે.
કુલ પાનાં : ૨૬૩
પહેલી આવૃત્તિ ૨૦૦૨
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૩૦/-
કેન્સર
કેન્સર
કૅન્સર વિશે અધિકૃત અને તલસ્પર્શી માહિતી આપતા છવ્વીસ જેટલા નિષ્ણાત તબીબોના સહયોગથી તૈયાર થયેલું પુસ્તક. તેનું સંપાદન ડૉ. શિલીન નં. શુક્લએ કર્યું છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ થઈ છે.
કૅન્સર એટલે શું ? તેની સારવાર અને લગભગ છત્રીસ પ્રકારનાં કૅન્સર વિશેની સચિત્ર માહિતી આમાં છે. આ પુસ્તકની પાછળ તેમાં વપરાયેલી પરિભાષા પણ મૂકવામાં આવી છે.
૩૯૪ પૃષ્ઠમાં આ પુસ્તક વિશે વિસ્તૃત માહિતી મળે છે.
કુલ પાનાં : ૪૧૨
પહેલી આવૃત્તિ ૧૯૯૫ ; બીજી આવૃત્તિ ૧૯૯૬
ત્રીજી આવૃત્તિ ૧૯૯૮ ; ચોથી આવૃત્તિ ૨૦૦૮
પાંચમી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૧૫૦/-
કૅન્સર વિશે અધિકૃત અને તલસ્પર્શી માહિતી આપતા છવ્વીસ જેટલા નિષ્ણાત તબીબોના સહયોગથી તૈયાર થયેલું પુસ્તક. તેનું સંપાદન ડૉ. શિલીન નં. શુક્લએ કર્યું છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ થઈ છે.
કૅન્સર એટલે શું ? તેની સારવાર અને લગભગ છત્રીસ પ્રકારનાં કૅન્સર વિશેની સચિત્ર માહિતી આમાં છે. આ પુસ્તકની પાછળ તેમાં વપરાયેલી પરિભાષા પણ મૂકવામાં આવી છે.
૩૯૪ પૃષ્ઠમાં આ પુસ્તક વિશે વિસ્તૃત માહિતી મળે છે.
કુલ પાનાં : ૪૧૨
પહેલી આવૃત્તિ ૧૯૯૫ ; બીજી આવૃત્તિ ૧૯૯૬
ત્રીજી આવૃત્તિ ૧૯૯૮ ; ચોથી આવૃત્તિ ૨૦૦૮
પાંચમી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૧૫૦/-
ગાંધીચરિત
ગાંધીચરિત
'ગાંધીજીનો અક્ષરદેહ' ના સંપાદક અને ઊંડા અભ્યાસી શ્રી ચી. ના. પટેલે લખેલું મહાત્મા ગાંધીજીનું પ્રમાણભૂત અદ્યતન ચરિત્ર છે.
તેનાં ૧૫૦ પૃષ્ઠો છે. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ છે.
આ પુસ્તકમાં ગાંધીજીના જુદા જુદા સમયની તસવીરો છે. વળી તેમાં ગાંધી વંશવૃક્ષ પણ મૂકવામાં આવ્યું છે.
કુલ પાનાં : ૧૫૦
ચિત્રો ૨૮
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૧૯૯૮
ત્રીજી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તસવીરો
કિંમત રૂપિયા ૧૨૦/-
'ગાંધીજીનો અક્ષરદેહ' ના સંપાદક અને ઊંડા અભ્યાસી શ્રી ચી. ના. પટેલે લખેલું મહાત્મા ગાંધીજીનું પ્રમાણભૂત અદ્યતન ચરિત્ર છે.
તેનાં ૧૫૦ પૃષ્ઠો છે. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ છે.
આ પુસ્તકમાં ગાંધીજીના જુદા જુદા સમયની તસવીરો છે. વળી તેમાં ગાંધી વંશવૃક્ષ પણ મૂકવામાં આવ્યું છે.
કુલ પાનાં : ૧૫૦
ચિત્રો ૨૮
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૧૯૯૮
ત્રીજી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તસવીરો
કિંમત રૂપિયા ૧૨૦/-
ખરીદ સંપર્ક
ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો