વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે :
(૧)જ્ઞાનશાખા ; (૨) કલા અને શિક્ષણ
જ્ઞાનશાખાને ઉપક્રમે વિવિધ કોશો -વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનો કાર્યક્રમ ચાલે છે.
બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે. શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત
વિવિધ ક્ષેત્રના જાણીતા નિષ્ણાતોને વ્યાખ્યાન માટે નિમંત્રણ આપવામાં આવે છે.
વિશ્વકોશ એટલે
વિશ્વકોશ એટલે વિદ્યા અને કલાના સુભગ મિલનનો પ્રયોગ..