ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
વિષય : ટૂંકી વાર્તાનો આસ્વાદ | રા. વિ. પાઠક `દ્વિરેફ’લિખિત `જક્ષણી ‘ | વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર | તારીખ : 10 જુલાઈ 2025, ગુરુવાર | સમય : સાંજના 5-00 | વિશ્વકોશમાર્ગ, ઉસ્માનપુરા અમદાવાદ – 380 013
03 July 2025
2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. | અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ | પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી | 27 જૂન, 2025 શુક્રવાર | સમય : સાંજના 5-30
21 June 2025
જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે | વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા | શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે | 20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |
11 June 2025
દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી. દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. […]
ગુજરાતી બાળવિશ્વકોશ
જ. ૪ જુલાઈ, ૧૮૯૮ અ. ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮ ભારતરત્નથી સન્માનિત ભારતના પૂર્વવડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી મજૂરનેતા ગુલઝારીલાલ નંદાનો જન્મ પંજાબના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતાનું નામ ઈશ્વરદેવી હતું. તેમનાં પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું. તેમને પોતાનું શિક્ષણ લાહોર, આગ્રા અને અલાહાબાદમાં પ્રાપ્ત થયું હતું. ૧૯૨૦-૨૧માં તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ […]
વ્યક્તિ વિશેષ
સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય […]
આજનો વિચાર
જ. ૩ જુલાઈ, ૧૯૩૨ અ. ૧૫ માર્ચ, ૨૦૦૪ ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા, લેખક અને દિગ્દર્શક કાન્તિ મડિયાનો જન્મ લાઠીમાં. ગામમાં નાટકમંડળીઓ દ્વારા નાટકો ભજવાતાં. એ નાટકોની એમના પર અસર પડી. તેઓ શેરીમાં છોકરાંઓને ભેગા કરતા અને પોતે જોયેલા ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ નાટકો દસ-બાર વર્ષની ઉંમરે ભજવતા. પિતાનું અવસાન થતાં મુંબઈમાં મામાને ત્યાં આવ્યા. […]
વ્યક્તિ વિશેષ
મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩૫o ૩૪’ ઉ. અ. અને ૬o ૦૦’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ ૧૧,૫૭૦ ચોકિમી. છે. તેની […]
ગુજરાતી વિશ્વકોશ
જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫ ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. […]
વ્યક્તિ વિશેષ
બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.
વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.
વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે