ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
સ્વરાંજલિ | વિશ્વકોશના અગ્રણી સંપાદક, પરામર્શક અને સાહિત્યસર્જક | શ્રી ચંદ્રકાન્ત શેઠની | પુણ્યતિથિએ એમનાં કાવ્યોની સંગીતભર પ્રસૃતિ કરશે | અમર ભટ્ટ | 2 ઑગસ્ટ 2025, શનિવાર, સાંજના 5-30
09 July 2025
વિષય : પસંદગી વિદ્યાલય અને જેલ વચ્ચે કરવાની છે | વક્તા : મનસુખ સલ્લા | 30 જુલાઈ 2025, બુધવાર, સાંજના 5-30
09 July 2025
પુસ્તકનું લોકાર્પણ અને વક્તવ્ય | શ્રી નીલેશ દેસાઈ | (ડાયરેક્ટર, સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર) વિષય : ચંદ્રયાન-3 અને આગામી પ્રકલ્પો તથા સંભાવનાઓ | આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન | શ્રી નીલેશ દેસાઈ દ્વારા | 23 જુલાઈ, 2025, બુધવાર, સાંજના 5-30
09 July 2025
ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો આરબ દેશ. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. તેનો વિસ્તાર આશરે ૧,૮૫,૧૮૦ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી લગભગ ૨,૫૨,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશનો પૂર્વ […]
ગુજરાતી બાળવિશ્વકોશ
જ. ૧૬ જુલાઈ, ૧૯૦૯ અ. ૨૯ ઑગસ્ટ, ૧૯૯૬ અરુણાનો જન્મ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં ઉપેન્દ્રનાથ ગાંગુલીને ત્યાં થયો હતો. પિતા પત્રકાર અને બ્રહ્મોસમાજના અગ્રણી હોવાથી અરુણાને ઉચિત સંસ્કાર મળ્યા. તેમણે નૈનીતાલમાં અભ્યાસ પૂરો કરી ગોખલે કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું તે ઉપરાંત રાજકીય ચળવળમાં પણ ભાગ લેતાં હતાં. આ દરમિયાન તેઓ કૉંગ્રેસના અગ્રણી એવા અસફઅલીના પરિચયમાં આવ્યાં […]
વ્યક્તિ વિશેષ
પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની […]
આજનો વિચાર
જ. ૧૫ જુલાઈ, ૧૯૦૯ અ. ૯ મે, ૧૯૮૧ ભારતીય યોજના આયોગનાં પ્રથમ મહિલાસભ્ય, બાહોશ સંસદ અને કુશળ વહીવટકર્તા દુર્ગાબાઈનો જન્મ આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર થયો, માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. તેમની માતા કૃષ્ણાવેનમ્મા જિલ્લા કૉંગ્રેસ કમિટીમાં મંત્રી હતાં. આઠ વર્ષની વયે દુર્ગાબાઈનાં લગ્ન જમીનદાર પરિવારના […]
વ્યક્તિ વિશેષ
દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : ૯° ૦૦´દ. અ. અને ૧૭૧° ૪૫´ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે ૫૦૦ કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે ૩૮૪૦ કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧૨ ચોકિમી. છે. સૌથી મોટા ટાપુ ફાકાઓફુનું ક્ષેત્રફળ ૫.૩ […]
ગુજરાતી વિશ્વકોશ
જ. ૧૪ જુલાઈ, ૧૯૨૩ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યલેખક, બાળસાહિત્યકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક મધુસૂદન પારેખનો જન્મ સાહિત્યોપાસક હીરાલાલ ત્રિ. પારેખને ત્યાં અમદાવાદમાં થયો હતો. માતાનું નામ જડાવબહેન. વતન સૂરત પણ કાર્યક્ષેત્ર અમદાવાદ. ઈ. સ. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૫માં બી.એ., ૧૯૫૨માં એમ.એ., ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા-સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય પર પીએચ.ડી. થયા. ૧૯૪૫થી ૧૯૫૫ […]
વ્યક્તિ વિશેષ
બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.
વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.
વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે