October 28, 2025

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાનશ્રેણી

સરદારનું સ્વપ્ન સાર્ધ શતાબ્દીએ સાકાર કરી શક્યા છીએ ? વક્તા : શ્રી પ્રવીણ ક. લહેરી | 30 ઑક્ટોબર 2025, ગુરુવાર, સાંજના 5-30

September 9, 2025

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષ : કાશ્મીરમાં આપણે | વક્તા : સંજય-તુલા | 17 સપ્ટેમ્બર, 2025, બુધવાર, સાંજના 5-30