ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
July 1, 2026
વક્તા : શ્રી મકરન્દ વાઈકર (પુણે) (ટેલિવિઝન, મોબાઇલ અને સોશિયલ મીડિયા પૂર્વે આપણા કુટુંબનાસભ્ય સમાન રેડિયો વિશેની ડૉક્યુમેન્ટરી. 36 દેશોમાં 80 ફિલ્મ ફેસ્ટિવલમાંરજૂ થયેલી આ વિષય પરની સર્વપ્રથમ ઍવૉર્ડવિજેતા ડૉક્યુમેન્ટરી) આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયાના સંદર્ભમાં શ્રી ત્રિલોક સંઘાણીનું વક્તવ્ય 4 જુલાઈ, 2026 સમય : સાંજે – 5-00 વાગ્યે
June 22, 2026
વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત – જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 25 જૂન 2026, ગુરુવાર સમય : સાંજના 5-00