ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
મણિપુરી લોકગીતોની અને મણિપુરી નૃત્યની લોકવાદ્યો સાથે પ્રસ્તુતિ શ્રી માંગકા માયાંગલાંબામ અને સાથે મેઘા ડાલ્ટન (ગાંંધીગાયિકા, લોકગાયિકા, પાર્શ્વગાયિકા) 19 નવેમ્બર, 2024, મંગળવાર, સાંજના 6:00
15 November 2024
વિષય : આધ્યાત્મિક દૃષ્ટિ : સમસ્યા અનેક, સમાધાન એક વક્તા : પૂજ્ય સંતશ્રી સુરેશજી 17 નવેમ્બર, 2024, રવિવાર, સવારે 10:00 ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-13
14 November 2024
જીવનની પ્રભાવકતાને આલેખતાં ચિત્રકાર અર્પિતા સિંહને સ્લાઇડ-શૉ સાથે વક્તવ્ય
અર્પિતા સિંહ પરિચય એસ્થર ડેવિડ, નિસર્ગ આહીર | વક્તવ્ય : અમિત અંબાલાલ, કુમારપાળ દેસાઈ
03 October 2024
અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા […]
ગુજરાતી વિશ્વકોશ
જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨ ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો. પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત […]
વ્યક્તિ વિશેષ
ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે ૫૫૧થી ઈ. સ. પૂર્વે ૪૭૯) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે […]
પ્રસંગમાધુરી
જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ ‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા […]
વ્યક્તિ વિશેષ
બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું. તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. […]
ગુજરાતી બાળવિશ્વકોશ
જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬ બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા […]
વ્યક્તિ વિશેષ
બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.
વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.
વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે
વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. 1939 માં બી.એ. થયા અને 1941 માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત… સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (1960-1966) કટાર તેમણે ચલાવેલી. નાટક,
સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..
બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે