અગસ્ત્ય ફાઉન્ડેશનના


ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવારના રોજ શ્રી રુચિરા કેદારનું શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અમર ભટ્ટે રુચિરા કેદારનો પરિચય આપ્યો હતો.