ખગોળના મહારહસ્યો વિશે વક્તવ્ય


ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના તા. 13 નવેમ્બર, બુધવારના વ્યાખ્યાનમાં ડૉ. પંકજ જોશીએ -ખગોળના મહારહસ્યો- વિશે વક્તવ્ય આપ્યું હતું