ધીરુબહેન પટેલની પ્રેરણાથી નારીસર્જકતાને ઉજાગર કરતું સાહિત્ય, જ્ઞાન અને કળાનું ત્રૈમાસિક ‘વિશ્વા’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા મે, 2023થી પ્રકાશિત થાય છે. જેનાં તંત્રી ડૉ. શ્રદ્ધા ત્રિવેદી, સંપાદક લતા હિરાણી, સહસંપાદક ગિરિમા ઘારેખાન અને પરામર્શક પ્રીતિ શાહ છે.