શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ


ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ગુજરાતના નાટ્યસર્જક શ્રી મધુ રાયને શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ અર્પણ થશે. નાટ્યસર્જન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર, અન્ય સાહિત્યસર્જન વિશે શ્રી કિરીટ દૂધાત વાત કરશે તથા શ્રી કિશોર દેસાઈ(ગુર્જરી ડાયજેસ્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

તા. ૬ માર્ચ ૨૦૨૪, બુધવાર

સમય : સાંજના ૫.૩૦ કલાકે