ગ્રંથ 1થી 25ના અધિકરણોના સંપાદકો (1985થી 2009)

વિજ્ઞાન (શુદ્ધ અને પ્રયુક્ત)

વિભાગીય સંપાદક : ડૉ. જ. દા. તલાટી

ડૉ. જગદીશ પો. ત્રિવેદી, પ્રા. ગિરીશભાઈ પંડ્યા, ડૉ. અરુણભાઈ વૈદ્ય, પ્રા. શિવપ્રસાદ મણિશંકર જાની,  ડૉ. પ્રહલાદભાઈ બે. પટેલ, ડૉ. શિલીન નં. શુક્લ, પ્રા. પ્રહલાદ છ. પટેલ, ડૉ. વિહારી મ. છાયા, પ્રા. બળદેવભાઈ પટેલ, પ્રા. રામચંદ્ર યશવંત ગુપ્તે

માનવવિદ્યાઓ

વિભાગીય સંપાદક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ

ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રા. વિનોદચંદ્ર પ્રતાપરાય ત્રિવેદી, ડૉ. પ્ર. ઉ. શાસ્ત્રી, ડૉ. દશરથલાલ ગૌરીશંકર વેદિયા, ડૉ. પ્રીતિ શાહ, ડૉ. નલિની દેસાઈ, શ્રી અમિતાભ મડિયા

સમાજવિદ્યાઓ, વાણિજ્ય, ઉદ્યોગ અને વ્યવસ્થાપન

વિભાગીય સંપાદક : પ્રા. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પ્રા. રમેશ ભાઈલાલભાઈ શાહ, ડૉ. જયકુમાર ર. શુક્લ, પ્રા. રક્ષા મહેન્દ્ર વ્યાસ, ડૉ. થૉમસ બેરત્રામ પરમાર, શ્રી જિગીષ નાનુભાઈ દેરાસરી, પ્રા. નીતિન કોઠારી

આ ગ્રંથશ્રેણીના આયોજનમાં સહાયરૂપ અન્ય તજજ્ઞો

વિજ્ઞાન

ડૉ. પ્રમોદ અંગ્રેજી, ડૉ. ભરતકુમાર લા. આવસત્થી,  ડૉ. ઝીણાભાઈ શા. કાત્રોડિયા, ડૉ. અમૃતભાઈ વ. ગજ્જર, બ્રિગેડિયર પ્રકાશચંદ્ર ચતુર્વેદી, ડૉ. કાન્તિલાલ ગ. જાની, પ્રિ. વિનુભાઈ જાની, પ્રા. હરેશ જ. જાની, ડૉ. પૂનમભાઈ મ. તળપદા, ડૉ. ઇન્દુભાઈ દવે, ડૉ. જયંતીભાઈ મો. દવે, પ્રા. જનાર્દન વા. દવે, પ્રા. વ્રિજવિહારી દી. દવે, ડૉ. અશોક મ. પટેલ, ડૉ. સુશ્રુત મો. પટેલ, વૈદ્ય શ્રી બળદેવપ્રસાદ પનારા, ડૉ. સુધીરભાઈ પંડ્યા, ડૉ. પરંતપ પાઠક, ડૉ. જ. પુ. ભટ્ટ, ડૉ. પ્રફુલ્લ દ. ભાવસાર, શ્રી પ્રકાશ રામચંદ્રન્, ડૉ. એ. આર. રાવ, ડૉ. ઉપેન્દ્ર મ. રાવળ, શ્રી ગોવિંદપ્રસાદ વૈદ્ય, ડૉ. પ્રહલાદ ચુ. વૈદ્ય, શ્રી મ. ઝ. શાહ, પ્રા. રશ્મિકાન્ત ન. શુક્લ.

સંપાદકો : ડૉ. જગદીશ ત્રિવેદી, ડૉ. જયંતીલાલ જ. ત્રિવેદી, ડૉ. મહાદેવ શિ. દુબળે, ડૉ. હરિત દેરાસરી, પ્રા. એરચ મા. બલસારા, ડૉ. ચંદ્રકુમાર કાન્તિલાલ શાહ, પ્રા. સુરેશ ર. શાહ. ડૉ. પ્રવીણસાગર સત્યપંથી

સમાજવિદ્યાઓ

ડૉ. કૃષ્ણમૂર્તિ મ. કુલકર્ણી, ડૉ. દાઉદભાઈ અ. ઘાંચી, પ્રા. હસમુખરાય કે. ત્રિવેદી, પ્રિ. પ્રફુલ્લચંદ્ર ર. દેસાઈ, ડૉ. રમણલાલ ક. ધારૈયા, ડૉ. મધુસૂદન બક્ષી, ડૉ. અરવિંદ ભટ્ટ, ડૉ. રમણલાલ ના. મહેતા, ડૉ. જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક, પ્રિ. રજનીકાન્ત વ્યાસ, ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, પ્રા. દિનેશ મૂ. શુક્લ, ડૉ. બિપિનભાઈ મૂ. શુક્લ, પ્રા. પ્રવીણ ન. શેઠ.

સંપાદકો : પ્રા. નવનીત દવે, ડૉ. પ્રવીણચંદ્ર ચીમનલાલ પરીખ, પ્રા. દેવવ્રત ના. પાઠક, ડૉ. શિવપ્રસાદ રાજગોર, ડૉ. ર. લ. રાવલ, પ્રા. ધીરુભાઈ વેલવન, પ્રા. હેમંત દશરથલાલ શાહ

માનવવિદ્યાઓ

પ્રા. મેહબૂબહુસેન એ. અબ્બાસી, ડૉ. એહમદહુસેન નૂ. કુરેશી, ડૉ. ઝિયાઉદ્દીન અ. દેસાઈ, શ્રી જયેન્દ્ર નાણાવટી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. ધીરુ પરીખ, પ્રા. ગોવર્ધન પંચાલ, શ્રી હસમુખ બારાડી, પ્રા. મોહિયુદ્દીન બૉમ્બેવાલા, પ્રા. નિરંજન ભગત, પ્રા. ચન્દ્રવદન મહેતા, શ્રી વાસુદેવ મહેતા, ડૉ. દલસુખભાઈ માલવણિયા, પ્રા. અનંતરાય મ. રાવળ, પ્રા. રવીન્દ્ર વસાવડા, ડૉ. યોગેન્દ્ર વ્યાસ.

સંપાદકો : ડૉ. મહેશ ચોકસી, પ્રા. રમણીકભાઈ જાની, શ્રી કૃષ્ણવદન જેટલી, ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, પ્રા. નટવરલાલ શિ. યાજ્ઞિક, પ્રા. વીણા શેઠ