ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
જ. ૧ ઑક્ટોબર, ૧૯૨૪ અ. ૩૦ જુલાઈ, ૨૦૦૯ ગુજરાતી સુગમસંગીતના મૂર્ધન્ય સ્વરકાર અને સંગીતકાર ક્ષેમેન્દ્ર દિવેટિયાનો જન્મ અમદાવાદમાં સંસ્કારી નાગર પરિવારમાં થયો હતો. પિતા વીરમિત્ર અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક અને ગુજરાતમાં સુગમસંગીત પ્રવૃત્તિના આદ્યસ્થાપક. ૧૯૪૬માં ક્ષેમુભાઈ વિજ્ઞાનના સ્નાતક થયા. નાની વયથી જ સંગીતનો ખૂબ શોખ. આથી આરંભમાં જયસુખલાલ ભોજક, હામીદ હુસેનખાં તથા વી. આર. આઠવલે […]
એક વાર શ્રીકૃષ્ણ અર્જુન સાથે ફરવા નીકળ્યા. એવામાં એક બ્રાહ્મણને સૂકું ઘાસ ખાતો જોયો. એની અહિંસક વૃત્તિ જોઈને અર્જુનને આદર થયો, પરંતુ એણે કેડે બાંધેલી તલવાર જોઈને અતિ આશ્ચર્ય થયું. બ્રાહ્મણને પૂછ્યું, તો એણે કહ્યું, ‘હું ભગવાન શ્રીકૃષ્ણની એકનિષ્ઠ ઉપાસના કરું છું, પરંતુ મારે ચાર વ્યક્તિઓને એમના ગુનાની સજા કરવી છે. એમને માટે આ તલવાર […]
જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૦૦ અ. ૧૬ એપ્રિલ, ૧૯૭૩. વિદ્વાન, લેખક, અનુવાદક, પત્રકાર, પ્રકાશક અને ‘ગાંડીવ’ બાલપાક્ષિકના તંત્રી નટવરલાલનો જન્મ સૂરતમાં થયો હતો. તેમની શાળા કારકિર્દી પ્રથમ કક્ષાની હતી. તે દરમિયાન તેઓ સતત ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મેળવતા હતા. મુંબઈની વિલ્સન, સૂરતની એમ.ટી.બી. અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના પ્રભાવ હેઠળ કૉલેજનો અભ્યાસ અધવચ્ચે […]