ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવાૅર્ડ 


જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે |

વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા |

શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે |

20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |