અમૃતલાલ સુંદરજી પઢિયાર

જ. ૩ એપ્રિલ, ૧૮૭૦ અ. ૨ જુલાઈ, ૧૯૧૯ વિચારપ્રધાન ગદ્યના લેખક અને સમાજસુધારક અમૃતલાલનો જન્મ ચોરવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વયે માતા કસ્તૂરબાઈનું અવસાન થતાં તેઓ પિતા અને ફોઈઓની નજર નીચે ઊછર્યા. માત્ર છ જ ચોપડી ભણ્યા છતાં તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોવાથી લખવાનો શોખ તેમને શાળામાંથી જ લાગ્યો. કામગીરીના પ્રારંભમાં તેમણે કઠિન દિવસો […]

લોકોની માગ

નોકરીની શોધમાં ન્યૂયૉર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં. આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયૉર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયૉર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી […]

હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

જ. ૨ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૩ જૂન, ૧૯૯૦ ભારતીય કલાકાર, નાટ્યકાર, અદાકાર, સંગીતકાર અને અંગ્રજી ભાષામાં કવિતા લખનાર કવિ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમના પિતાજીએ હૈદરાબાદ કૉલેજની સ્થાપના કરી, તેમનાં માતાજી કવયિત્રી હતાં અને બંગાળી ભાષામાં કવિતાઓ લખતાં. હરીન્દ્રનાથ ૧૯ વર્ષના હતા ત્યારે ‘ધ ફિસ્ટ ઑફ યૂથ’ નામનું તેમની કવિતાઓનું પ્રથમ પુસ્તક […]