July 9, 2025

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ  વ્યાખ્યાનશ્રેણી

વિષય : પસંદગી વિદ્યાલય અને જેલ વચ્ચે કરવાની છે | વક્તા : મનસુખ સલ્લા | 30 જુલાઈ 2025, બુધવાર, સાંજના 5-30

July 9, 2025

શ્રી ચિંતન ભટ્ટલિખિત `પૃથ્વીથી અંતરિક્ષ ભણી’

પુસ્તકનું લોકાર્પણ અને વક્તવ્ય | શ્રી નીલેશ દેસાઈ | (ડાયરેક્ટર, સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર) વિષય : ચંદ્રયાન-3 અને આગામી પ્રકલ્પો તથા સંભાવનાઓ | આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન | શ્રી નીલેશ દેસાઈ દ્વારા | 23 જુલાઈ, 2025, બુધવાર, સાંજના 5-30