June 21, 2025

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ 

2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. | અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ | પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી | 27 જૂન, 2025 શુક્રવાર | સમય : સાંજના 5-30

June 11, 2025

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવાૅર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે | વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા | શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે | 20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |