શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર
વક્તૃત્વ સજ્જતા અભિયાન |
વિષય : ‘આપણા ગુજરાતની ગૌરવગાથા’
કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો.8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય
આયોજન – દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી, અલ્પા શાહ |
6 સપ્ટેમ્બર 2025, શનિવાર, સવારના 10-00
