માતૃભાષા દિવસે એક વિશિષ્ટ આયોજન


શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી

`શિક્ષક શ્રી રતિલાલ બોરીસાગર : અનુભવ અને પ્રાપ્તિ’ એ વિશે શ્રી રતિલાલ બોરીસાગર સાથે શ્રી મનસુખ સલ્લાનો સંવાદ

21 ફેબ્રુઆરી 2026, શનિવાર સાંજના 5-30