શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા


અને

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી

ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ?

વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા

વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન

વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ

અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ

તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30