શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત


સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ

ગ્રામોત્થાનનાં અનેક કાર્યો કરનાર તથા કન્યાકેળવણીક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર `અમર ભારતી’ સંસ્થાનાં શ્રી રતનબહેન રાતડિયાને આ ઍવૉર્ડ એનાયત થશે.

પ્રાસંગિક : શ્રી ચંદ્રવદન શાહ – શ્રી રમેશ તન્ના

14 ફેબ્રુઆરી, 2026 – શનિવાર – સાંજના 5-30