કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુકલ, વ્યાખ્યાનશ્રેણી


વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ

વિષય : મારું પ્રિય પુસ્તક

વક્તા : ભરત મહેતા (ગુજરાતી સાહિત્ય)

મૃદુલા પારીખ (હિન્દી સાહિત્ય)

સંજય ભાવે (મરાઠી સાહિત્ય)

23 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજના 5-30