શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત કાર્યક્રમ


ગુજરાતી સાહિત્યની અમર-પ્રશિષ્ટ કૃતિઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્રની સવા’  શતાબ્દીની ઉજવણી

શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી

1. એકાંકી – `તમે તલવાર મ્યાન કરી’

(કુમુદસુંદરી અને અના કેરેનિનાનો તેમના લેખક સામે ખટલો) લેખક : હસિત મહેતા, દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, કમલ જોશી

2. ગાયન – `સરસ્વતીચંદ્ર’નાં ગીતો :  સંગીત – સુરેશ જોશી, મુંબઈ

3. ગોષ્ઠિ – પ્રશિષ્ટ નવલકથાઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્ર’ 

સંવાદ : ઉર્વીશ કોઠારી, સંવાદકર્તા : બિરેન કોઠારી

6 જૂન 2026, શનિવાર, સાંજના 5-30

કાર્યક્રમ – પ્રસ્તુતિ

ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજે નડિયાદના નાટ્યકર્મીઓ