ગુજરાતી સાહિત્યની અમર-પ્રશિષ્ટ કૃતિઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્રની સવા’ શતાબ્દીની ઉજવણી
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી
1. એકાંકી – `તમે તલવાર મ્યાન કરી’
(કુમુદસુંદરી અને અના કેરેનિનાનો તેમના લેખક સામે ખટલો) લેખક : હસિત મહેતા, દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, કમલ જોશી
2. ગાયન – `સરસ્વતીચંદ્ર’નાં ગીતો : સંગીત – સુરેશ જોશી, મુંબઈ
3. ગોષ્ઠિ – પ્રશિષ્ટ નવલકથાઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્ર’
સંવાદ : ઉર્વીશ કોઠારી, સંવાદકર્તા : બિરેન કોઠારી
6 જૂન 2026, શનિવાર, સાંજના 5-30
કાર્યક્રમ – પ્રસ્તુતિ
ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજે નડિયાદના નાટ્યકર્મીઓ
