May 12, 2025

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત સ્વાસ્થ્ય-યોગશ્રેણી

વિષય : મનમાં જાગતી વ્યગ્રતા (Anxiety) : ઓળખ અને નિવારણ વક્તા : અર્પણ યાજ્ઞિક | 31 મે 2025, શનિવાર, સાંજે 5-30 | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રમેશપાર્કની બાજૂમાં વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા

May 12, 2025

ગુજરાતના સંસ્કારપુરુષ શ્રી પોપટલાલ હેમચંદસ્મૃતિ-વ્યાખ્યાન

શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા  શ્રી યુ. એન. મહેતાના આંતરજીવનની ઝાંખીઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતાના વ્યક્તિત્વ વિશેની`The Prescription’ ફિલ્મની પ્રસ્તુતિ | 17 મે, 2025 શનિવાર, સાંજે 5-30