શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર


એક નવી પહેલ |

વક્તૃત્વ સજ્જતા અભિયાન |

વિષય :

`આપણા ગુજરાતની ગૌરવગાથા’

કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો. 8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય

આયોજન |

દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી |

12 જુલાઈ, 2025, શનિવાર, સવારના 10-00