Categories
સાંપ્રત કાર્યક્રમો

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ  વ્યાખ્યાનશ્રેણી

વિષય :

પસંદગી વિદ્યાલય અને જેલ વચ્ચે કરવાની છે |

વક્તા :

મનસુખ સલ્લા |

30 જુલાઈ 2025, બુધવાર, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ચિંતન ભટ્ટલિખિત `પૃથ્વીથી અંતરિક્ષ ભણી’

પુસ્તકનું લોકાર્પણ અને વક્તવ્ય |

શ્રી નીલેશ દેસાઈ |

(ડાયરેક્ટર, સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર)

વિષય :

ચંદ્રયાન-3 અને આગામી પ્રકલ્પો તથા સંભાવનાઓ |

આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન |

શ્રી નીલેશ દેસાઈ દ્વારા |

23 જુલાઈ, 2025, બુધવાર, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર

એક નવી પહેલ |

વક્તૃત્વ સજ્જતા અભિયાન |

વિષય :

`આપણા ગુજરાતની ગૌરવગાથા’

કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો. 8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય

આયોજન |

દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી |

12 જુલાઈ, 2025, શનિવાર, સવારના 10-00