Categories
સાંપ્રત કાર્યક્રમો

સૂર-શબદની પાંખે રે, ગીત ઊડતું આવે !

સ્વરાંજલિ |

વિશ્વકોશના અગ્રણી સંપાદક, પરામર્શક અને સાહિત્યસર્જક |

શ્રી ચંદ્રકાન્ત શેઠની  |

પુણ્યતિથિએ એમનાં કાવ્યોની સંગીતભર પ્રસૃતિ કરશે |

અમર ભટ્ટ |

2 ઑગસ્ટ 2025, શનિવાર, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ  વ્યાખ્યાનશ્રેણી

વિષય :

પસંદગી વિદ્યાલય અને જેલ વચ્ચે કરવાની છે |

વક્તા :

મનસુખ સલ્લા |

30 જુલાઈ 2025, બુધવાર, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ચિંતન ભટ્ટલિખિત `પૃથ્વીથી અંતરિક્ષ ભણી’

પુસ્તકનું લોકાર્પણ અને વક્તવ્ય |

શ્રી નીલેશ દેસાઈ |

(ડાયરેક્ટર, સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર)

વિષય :

ચંદ્રયાન-3 અને આગામી પ્રકલ્પો તથા સંભાવનાઓ |

આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન |

શ્રી નીલેશ દેસાઈ દ્વારા |

23 જુલાઈ, 2025, બુધવાર, સાંજના 5-30