વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત – જીવન અને કવન
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા
25 જૂન 2026, ગુરુવાર
સમય : સાંજના 5-00
વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત – જીવન અને કવન
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા
25 જૂન 2026, ગુરુવાર
સમય : સાંજના 5-00
જાણીતા ચિત્રકાર શ્રી વાસુદેવન અક્કિતમને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે.
20 જૂન 2026, શનિવાર, સાંજના 5-30
AI શિક્ષક નથી પણ શક્તિશાળી સાધન છે, પરંતુ AI વધુ નિર્ભરતા વિચારવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટાડે છે. યોગ્ય માર્ગદર્શન સાથે AI શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે અને ભવિષ્યના શિક્ષણમાં સર્જનાત્મકતા, ક્રિટિકલ થિંકિંગ અને સહકાર જેવી માનવીય બાબતોમાં AI વધુ મહત્ત્વપૂર્ણ બની શકે.
વિષય : AI અને શિક્ષણ
વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક
13 જૂન, 2026, શનિવાર, સાંજના 5-30