2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. |
અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ |
પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી |
27 જૂન, 2025 શુક્રવાર |
સમય : સાંજના 5-30
2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. |
અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ |
પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી |
27 જૂન, 2025 શુક્રવાર |
સમય : સાંજના 5-30
જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે |
વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા |
શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે |
20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |
ફિલ્મનો જન્મ : પશ્ચાદ્ ભૂમિકા : ક્યુરેટર અમૃત ગંગર |
ફિલ્મ બનાવવાની પ્રક્રિયા વિશે : દિગ્દર્શક જય ખોલિયા |
`કવિ કાન્ત’ ફિલ્મનું સ્ક્રીનિંગ (સમયમર્યાદા : 85 મિનિટ) |
18-6-2025 | સમય સાંજે : 5-30