જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦ ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ […]
છે ————– બીજાની વાત કે એના વિચારને તમે ‘કાન આપો છો’ ખરા ? કેટલીક વ્યક્તિઓ પોતાની વાત જ કહ્યે જાય છે અને પોતાના જ વિચારો ઝીંક્યે રાખે છે. એમના વક્તવ્યમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. વળી, સતત બોલતી વખતે તેઓ એમ માને છે કે સામેની વ્યક્તિ પર પોતે પ્રભાવ પાડી રહી છે ! એમને એ ખ્યાલ […]
જ. ૨૧ ડિસેમ્બર, ૧૮૦૪ અ. ૧૯ એપ્રિલ, ૧૮૮૧ બ્રિટનના પહેલા અને એકમાત્ર યહૂદી પ્રધાનમંત્રી. તેઓ પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. તેમનો જન્મ બ્લૂમ્સબરી, મિડલસેક્સ, લંડનમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બ્રિટનમાં ૧૮૫૮ સુધી યહૂદી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો. પણ તેમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હોવાથી ૧૮૩૧થી રાજકારણમાં […]