બેન્જામિન ડિઝરાયલી

જ. ૨૧ ડિસેમ્બર, ૧૮૦૪ અ. ૧૯ એપ્રિલ, ૧૮૮૧ બ્રિટનના પહેલા અને એકમાત્ર યહૂદી પ્રધાનમંત્રી. તેઓ પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. તેમનો જન્મ બ્લૂમ્સબરી, મિડલસેક્સ, લંડનમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બ્રિટનમાં ૧૮૫૮ સુધી યહૂદી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો. પણ તેમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હોવાથી ૧૮૩૧થી રાજકારણમાં […]

જાપાનની ચિત્રકલા

કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત થયેલી જોવા મળે છે. જાપાનની ચિત્રકલાનો ઇતિહાસ ૧૨૦૦ […]

ચૈતન્યપ્રસાદ દીવાનજી

જ. ૨૦ ડિસેમ્બર, ૧૮૯૮ અ. ૩ માર્ચ, ૧૯૭૦ સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને લલિતકલા જેવા ક્ષેત્રના જાણકાર ચૈતન્યપ્રસાદ દીવાનજીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ. તેઓ કચ્છના અગ્રણી નાગરિક હતા. કચ્છના દીવાનપદાની યશસ્વી કારકિર્દીને કારણે તેમને દીવાનજી અટક પ્રાપ્ત થઈ હતી. ચૈતન્યપ્રસાદે અમદાવાદમાં શિક્ષણ લીધા બાદ સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં જોડાયા અને […]