‘પીડ પરાઈ જાણે રે’

છત્રપતિ શિવાજીના મુખ્ય સલાહકાર અને સેનાપતિ પેશ્વા બાજીરાવ હતા. એક વીરપુરુષ તરીકે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા, એટલી જ ખ્યાતિ એક સજ્જન પુરુષ તરીકે તેમને વરી હતી. પરાક્રમી બાજીરાવ પેશ્વાએ માળવા પર આક્રમણ કરીને વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યો. યુદ્ધવિજય બાદ એમની સેના પાછી ફરતી હતી, ત્યારે રસ્તામાં સેના માટેનું અનાજ ખૂટી પડ્યું. એમણે સેનાના એક […]

માણેકશા સોરાબશા

કોમિસરિયત ————– જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨ ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી […]

શીખ ધર્મ

ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ. શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં […]