December 10, 2025

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

સહરાથી સપ્તર્ષિ | ઉદય ઠક્કરની કાવ્યયાત્રા | કવિતાનું નાટ્યપઠન, સંગોષ્ઠિ અને સંગીતમય રજૂઆત | પ્રસ્તુતિ : અમર ભટ્ટ, અર્ચન ત્રિવેદી અને ઉદય ઠક્કર | પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ | શનિવાર,  13-12-2025 – સાંજે 5-30 |

December 10, 2025

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : કવિશ્રી સુન્દરમનું  `અનુસ્વાર અષ્ટક’ | વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 11 ડિસેમ્બર 2025, ગુરુવાર | સમય : સાંજના 5-00