November 27, 2025

વિશ્વસંસ્કૃતિપર્વ

(સ્થાપના : 2 ડિસેમ્બર, 1985) વિશ્વકોશ સ્થાપનાદિને જાણીતા સાહિત્યકાર અને વિવેચક શ્રી અશોક વાજપેયીનું કાવ્યપઠન અને ‘हमारा समय, हमारा साहित्य’ વિશે વક્તવ્ય | 2 ડિસેમ્બર, 2025, મંગળવાર સાંજના 5-30

November 27, 2025

વિશ્વસંસ્કૃતિપર્વ

વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં | પ્રસ્તુતિ અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય 1 ડિસેમ્બર, 2025 સોમવાર  સાંજના 6-00