વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ
સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં |
પ્રસ્તુતિ
અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય
1 ડિસેમ્બર, 2025 સોમવાર સાંજના 6-00
વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ
સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં |
પ્રસ્તુતિ
અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય
1 ડિસેમ્બર, 2025 સોમવાર સાંજના 6-00
ડૉ. પંકજ જોશી
(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી)
અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર |
ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ |
શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે.
પ્રાસંગિક |
પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ |
21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 વાગ્યે
વિષય : અધ્યાત્મ એટલે શું ?
(ધર્મ, સંપ્રદાય, મત, પંથ, નૈતિકતા અને અગમ્યતાથી આગવું અધ્યાત્મ)
| વક્તા : નરેશ વેદ |
19 નવેમ્બર 2025 | બુધવાર | સાંજના 5-30 |