Categories
સાંપ્રત કાર્યક્રમો

વિશ્વસંસ્કૃતિપર્વ

વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ

સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં |

પ્રસ્તુતિ

અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય

1 ડિસેમ્બર, 2025 સોમવાર  સાંજના 6-00

Categories
સાંપ્રત કાર્યક્રમો

શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ

ડૉ. પંકજ જોશી

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી)

અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર |

ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ |

શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે.

પ્રાસંગિક |

પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ |

21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 વાગ્યે

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : અધ્યાત્મ એટલે શું ?

(ધર્મ, સંપ્રદાય, મત, પંથ, નૈતિકતા અને અગમ્યતાથી આગવું અધ્યાત્મ)

| વક્તા : નરેશ વેદ |

19 નવેમ્બર 2025 | બુધવાર | સાંજના 5-30 |