3 ડિસેમ્બર 2025, બુધવાર સાંજના 5-30 |
વિષય : ફિલ્મના વિષયવસ્તુમાં સર્જનાત્મકતા |
વક્તા : જાણીતા ફિલ્મ પટકથાલેખક અને દિગ્દર્શક શ્રી અભિજાત જોશી |
(`પીકે’, `લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મોના સંદર્ભમાં કરેલો સર્જનાત્મક વિચાર)
3 ડિસેમ્બર 2025, બુધવાર સાંજના 5-30 |
વિષય : ફિલ્મના વિષયવસ્તુમાં સર્જનાત્મકતા |
વક્તા : જાણીતા ફિલ્મ પટકથાલેખક અને દિગ્દર્શક શ્રી અભિજાત જોશી |
(`પીકે’, `લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મોના સંદર્ભમાં કરેલો સર્જનાત્મક વિચાર)
(સ્થાપના : 2 ડિસેમ્બર, 1985)
વિશ્વકોશ સ્થાપનાદિને જાણીતા સાહિત્યકાર અને વિવેચક શ્રી અશોક વાજપેયીનું કાવ્યપઠન અને ‘हमारा समय, हमारा साहित्य’ વિશે વક્તવ્ય |
2 ડિસેમ્બર, 2025, મંગળવાર સાંજના 5-30
વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ
સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં |
પ્રસ્તુતિ
અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય
1 ડિસેમ્બર, 2025 સોમવાર સાંજના 6-00