શ્રી રતિલાલ બોરીસાગરની શ્રી ત્રિલોક સંઘાણીએ લીધેલી મુલાકાત
7 માર્ચ 2026, શનિવાર, સાંજના 5-30
શ્રી રતિલાલ બોરીસાગરની શ્રી ત્રિલોક સંઘાણીએ લીધેલી મુલાકાત
7 માર્ચ 2026, શનિવાર, સાંજના 5-30
વિષય : બિભા ચૌધરી : ભારતનાં પ્રથમ મહિલા ભૌતિકશાસ્ત્રી
વક્તા : ડૉ. પૂરવી ઝવેરી
સહુ ભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ
તા. 5 માર્ચ 2026, ગુરુવાર, સાંજના 5.30
અને
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી
ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી
વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ?
વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા
વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન
વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ
અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ
તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30