Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા

અને

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી

ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ?

વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા

વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન

વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ

અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ

તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા દિવસે એક વિશિષ્ટ આયોજન

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી

`શિક્ષક શ્રી રતિલાલ બોરીસાગર : અનુભવ અને પ્રાપ્તિ’ એ વિશે શ્રી રતિલાલ બોરીસાગર સાથે શ્રી મનસુખ સલ્લાનો સંવાદ

21 ફેબ્રુઆરી 2026, શનિવાર સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ

ગ્રામોત્થાનનાં અનેક કાર્યો કરનાર તથા કન્યાકેળવણીક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર `અમર ભારતી’ સંસ્થાનાં શ્રી રતનબહેન રાતડિયાને આ ઍવૉર્ડ એનાયત થશે.

પ્રાસંગિક : શ્રી ચંદ્રવદન શાહ – શ્રી રમેશ તન્ના

14 ફેબ્રુઆરી, 2026 – શનિવાર – સાંજના 5-30