પી. એન. પણિક્કર

જ. 1 માર્ચ, 1909 અ. 19 જૂન, 1995 કેરળમાં પુસ્તકાલય ચળવળના પિતા પી. એન. પણિક્કરનું મૂળ નામ પુથુવાયિલ નારાયણ પણિક્કર હતું. તેમનો જન્મ ભારતના નીલમપેરૂર ખાતે પિતા ગોવિંદ પિલ્લઈ અને માતા જાનકી અમ્માને ત્યાં નાયર પરિવારમાં થયો હતો. પણિક્કરને વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચવાનો શોખ બાળપણથી જ હતો. વાંચી કે લખી શકતા ન હોય તેવા લોકોને […]

તેહરી ગઢવાલ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. […]

રવીન્દ્ર જૈન

જ. 28 ફેબ્રુઆરી, 1944 અ. 9 ઑક્ટોબર, 2015 ભારતીય સંગીતજગતમાં અમીટ છાપ છોડી જનાર પ્રજ્ઞાચક્ષુ શ્રી રવીન્દ્ર જૈન, પિતા ઇન્દ્રમણિ જૈન અને માતા કિરણ જૈનનું ત્રીજું સંતાન હતા. તેઓ ખૂબ નાની ઉંમરથી જ મંદિરોમાં ભજન ગાવા જતા. જન્મજાત પ્રતિભા અને સંગીત પ્રત્યેની લગનને લીધે શ્રી જૈન જનાર્દન શર્મા, નાથુરામ અને જી. એલ. જૈન જેવા ગુરુઓ […]