કડવી ચીરનું સુખ !

મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક […]

દીનશા મુલ્લા

જ. ૮ જાન્યુઆરી, ૧૮૬૮ અ. ૨૭ એપ્રિલ, ૧૯૩૪ ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી દીનશા મુલ્લાનો જન્મ મુંબઈમાં વેપારી કુટુંબમાં થયો હતો. બોરાબજારસ્થિત ઑનલૂકર મેન્શનમાં બચપણ અને યુવાની વિતાવી. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી ૧૮૯૨માં સૉલિસિટર ફર્મમાં કામ કર્યું અને ત્યારપછી ભાઈ એરૂચશો મુલ્લા સાથે ૧૮૯૫માં મુલ્લા ઍન્ડ મુલ્લા નામની સૉલિસિટર ફર્મ ખોલી. રેડીમની મેન્શનમાં એક નાનકડી […]

શ્રીમદભગવદગીતા

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ […]