શ્રી ઝવેરચંદ મેઘાણીના લોકગીતોની પ્રસ્તુતિ

૩૧ ઑગસ્ટ ૨૦૧૩ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણીના લોકગીતોની પ્રસ્તુતિ લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કરી હતી

ખગોળના મહારહસ્યો વિશે વક્તવ્ય

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના તા. 13 નવેમ્બર, બુધવારના વ્યાખ્યાનમાં ડૉ. પંકજ જોશીએ -ખગોળના મહારહસ્યો- વિશે વક્તવ્ય આપ્યું હતું

ચક્રવાત

ચક્રવાત : સ્થાનિક લંબની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં ઘૂમતા પ્રબળ પવનો.