સજીવો અને સેન્દ્રિય દ્રવ્યોની મદદથી થતી ખેતી. આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની […]
જ. ૧૯ જાન્યુઆરી, ૧૯૧૮ અ. ૭ માર્ચ, ૧૯૯૫ ગુજરાતના જાણીતા પત્રકાર અને અગ્રણી અખબાર ‘સંદેશ’ના માલિક ચીમનભાઈનો જન્મ ખેડા જિલ્લાના સારસામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ નોકરી અનુકૂળ ન આવતાં વેપાર-ધંધામાં પડ્યા. સમય જતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં શબ્દરચના સ્પર્ધાઓમાં રસ જાગ્યો, તે સાથે તેમને વર્તમાનપત્રોની અગત્ય સમજાઈ. તેમણે વડોદરાથી […]
ઈશ્વરનો વાસ છે =============== ‘ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ […]