ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
જ. ૯ જાન્યુઆરી, ૧૮૮૯ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯ હિન્દી નાટ્યકાર તથા નવલકથાકાર વૃંદાવનલાલનું ઐતિહાસિક અને પૌરાણિક ઉપન્યાસના વિકાસ માટે યોગદાન મહત્ત્વનું છે. તેઓએ ઐતિહાસિક ઘટનામાં અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરીને તેનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે અને ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે મધ્યકાળનો સમય પસંદ કર્યો છે. […]
મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક […]
જ. ૮ જાન્યુઆરી, ૧૮૬૮ અ. ૨૭ એપ્રિલ, ૧૯૩૪ ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી દીનશા મુલ્લાનો જન્મ મુંબઈમાં વેપારી કુટુંબમાં થયો હતો. બોરાબજારસ્થિત ઑનલૂકર મેન્શનમાં બચપણ અને યુવાની વિતાવી. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી ૧૮૯૨માં સૉલિસિટર ફર્મમાં કામ કર્યું અને ત્યારપછી ભાઈ એરૂચશો મુલ્લા સાથે ૧૮૯૫માં મુલ્લા ઍન્ડ મુલ્લા નામની સૉલિસિટર ફર્મ ખોલી. રેડીમની મેન્શનમાં એક નાનકડી […]